Namo Sarasvati Yojana 2024
Namo Sarasvati Yojana 2024 Gujarat : ગુજરાત સરકારશ્રીએ ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં ધોરણ-૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતિ યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ બજેટમાં જાહેર કરેલ છે. Motive of Namo Sarasvati Yojana 2024 : આ યોજનાના કારણે ધોરણ-૧૦ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ … Read more